ગુરુવાર, 26 સપ્ટેમ્બર, 2013

આપણું ગુજરાત – AAPNU GUJARAT

આપણું ગુજરાત – AAPNU GUJARAT


કેન્દ્રીય કર્મચારીઓને ભેટ, સાતમા પગાર પંચની જાહેરાત............!

Posted: 25 Sep 2013 09:44 PM PDT

  • કેન્દ્રીય કર્મચારીઓને ભેટ, સાતમા પગાર પંચની જાહેરાત 
કેન્દ્ર સરકારના કર્મચારીઓને માટે એક મોટી ખુશખબર છે. બુધવારે કેન્દ્ર સરકારે કર્મચારીઓને માટે સાતમા પગારપંચની જાહેરાત કરી છે. આ પગાર પંચની રચના થવાથી અને તેમની ભલામણોના લાગૂ થયા પછી કેન્દ્રીય કર્મચારીઓનું વેતન પહેલાના પ્રમાણે વધુ સારું થશે.
કેન્દ્ર સરકારની આ જાહેરાત આગામી લોકસભાની ચૂંટણીમાં લાભ લેવાના કારણોસર કરવામાં આવી હોવાનું મનાય છે. ઉલ્લેખનીય છે કે છઠ્ઠા પગારપંચની ભલામણો 1 જાન્યુઆરી 2006થી લાગુ થઈ હતી.
                                                                                                             Source : GGN news

  • સાતમા પગારપંચના ગઠનને મંજૂરી, સરકારી કર્મચારીઓને લ્હાણી
કેન્દ્ર સરકારે સરકારી કર્મચારીઓ માટે સાતમા પગાર પંચના ગઠનને મંજૂરી આપી દીધી છે. પગાર પંચની  ભલામણોને પહેલી જાન્યુઆરી 2016થી લાગૂ કરવામાં આવે તેવી શક્યતા છે. કેન્દ્ર સરકારના આ નિર્ણયને સરકારી કર્મચારીઓના મત મેળવવાની કવાયત તરીકે જોવામાં આવે છે.
નાણાપ્રધાન પી. ચિદમ્બરમ દ્વારા બહાર પાડવામાં આવેલા નિવેદનમાં જણાવાયું છે કે, વડાપ્રધાને તેના ગઠનને મંજૂરી આપી દીધી છે. પગાર પંચને ભલામણો કરવા માટે સરરાશ બે વર્ષ જેટલો સમય થતો હોય છે.
નિવેદનમાં કહેવાયું  છેકે, તમામ પક્ષો સાથે ચર્ચા કરીને પગાર પંચના અધ્યક્ષ અને તેના સભ્યોના નામોની જાહેરાત કરાશે. . છઠ્ઠા પગાર પંચની ભલામણો પહેલી જાન્યુઆરી 2006થી લાગૂ કરવામાં આવી હતી. કોગ્રેસના મીડિયા સેલના વડા અજય માકને  આ જાહેરાતનું સ્વાગત કર્યું હતું. તેમણે યાદ અપાવ્યું હતું કે, વર્ષ 2003માં ભાજપે છઠ્ઠા પગાર પંચની રચનાને મંજૂરી આપવા માટે ગલ્લાતલ્લા કર્યા હતા.
ભાજપના નેતા રાજીવ પ્રતાપ રુડ્ડીએ આરોપ મુક્યો હતો કે, કેન્દ્રની યુપીએ સરકાર સત્તા ટકાવી રાખવા માટે આ પ્રકારના નિર્ણયો લઈ રહી છે. ઉલ્લેખનીય છે કે, અગાઉ કેન્દ્ર સરકાર દ્વારા ખાદ્યાન્ન સુરક્ષા સ્કીમ અને ખેડૂતો માટે જમીન અધિગ્રહણ બીલ પસાર કરાવવામાં આવ્યા હતા. તેને પણ વોટબેન્ક ટકાવી રાખવાની કવાયત તરીકે જોવામાં આવે છે.
                                                                                                        Source : Divya bhaskar
  • કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે સરકારે જાહેર કર્યુ સાતમું પગારપંચ 
ચૂંટણી નજીક આવતાંની સાથે જ સરકારે લોકોને આકર્ષવા માટે સાતમા પગારપંચ નીમવાની જાહેરાત આજે કરી છે. જેમાં પગાર, પેન્શન અને વિવિધ ભથ્થાઓનો સમાવેશ થશે. આ જાહેરાતને કારણે 80 લાખ કર્મચારીઓ અને પેન્શનરોને લાભ મળશે. આ પગારપંચની ભલામણોનો લાભ 1 જાન્યુઆરી, 2016થી નોકરીયાત વર્ગને મળશે. 
આ પગારપંચની ભલામણનો લાભ કેન્દ્ર સરકારના 50 લાખ કર્મચારીઓ જેમ કે સંરક્ષણ મંત્રાલય, રેલ્વે તેમજ 30 લાખ પેન્શનરોને મળશે. આ જાહેરાત આગામી પાંચ રાજ્યોની ચૂંટણી અને આવનારા વર્ષમા આવતી લોકસભા ચૂંટણી પહેલા કરવામા આવી છે. 
સરકાર દર દસ વર્ષે પગારપંચની નિમણૂંક પોતાના કર્મચારીઓ માટે કરે છે અને ઘણી વાર રાજ્યો કેન્દ્ર સરકારના પગારપંચને સ્વીકારે છે. સાતમું પગારપંચ 1 જાન્યુઆરી, 2016ને દિવસે અમલમા આવશે. છઠ્ઠું પગારપંચ 1 જાન્યુઆરી, 2006ના દિવસે અમલમાં આવ્યું હતું અને પાંચમું પગારપંચ 1 જાન્યુઆરી, 1996 અને ચોથું 1 જાન્યુઆરી, 1986ના દિવસે અમલમાં આવ્યું હતું. 
આ પગારપંચના પ્રમુખ અને તેના સભ્યોના નામ ટુંક સમયમાં જાહેર થશે.
                                                                                                                               Source : Sandesh

New date of Fix Pay Case -1/10/2013

Posted: 25 Sep 2013 09:37 PM PDT




TET-2 SOCIAL SCIENCE OMR SHEET NOW AVAILABLE.............!

Posted: 25 Sep 2013 03:39 AM PDT

  • OMR download karva mate result open karo tya print na option ni bajuma  View OMR sheet par click karo

7 MU PAGARPANCH 1ST JAN 2016 THI LAGU PADSHE.......!

Posted: 25 Sep 2013 03:28 AM PDT

Structure of 7th pay Commision-click here

Ahead of elections, the government on Wednesday announced constitution of the Seventh Pay Commission, which will go into the salaries, allowances and pensions of about 80 lakh of its employees and pensioners.
"Prime Minister Manmohan Singh approved the constitution of the 7th Pay Commission. Its recommendations are likely to be implemented with effect from January 1, 2016", finance minister P Chidambaram said in a statement.
The setting up of the Commission, whose recommendations will benefit about 50 lakh central government employees, including those in defence and railways, and about 30 lakh pensioners, comes ahead of the assembly elections in 5 states in November and the general elections next year.
The government constitutes Pay Commission almost every ten years to revise the pay scales of its employees and often these are adopted by states after some modification.
As the Commission takes about two years to prepare its recommendations, the award of the seventh pay panel is likely to be implemented from January 1, 2016, Chidambaram said.
The Sixth Pay Commission was implemented from January 1, 2006, fifth from January 1, 1996 and fourth from January 1, 1986.
The names of the chairperson and members of the 7th Pay Commission and its terms of reference will be finalized shortly after consultation with major stakeholders, Chidambaram said.

प्रधानमंत्री ने दी 7वें वेतन आयोग को हरी झंडी

Posted: 25 Sep 2013 01:51 AM PDT

केंद्रीय कर्मचारियों के लिए एक
बड़ी खुशखबरी है. प्रधानमंत्री ने सातवें
वेतन आयोग के गठन की मंजूदी दे दी है.
इससे 80 लाख केंद्रीय
कर्मचारियों को लाभ होगा.
वेतन आयोग के गठित होने और
उसकी सिफारिशों के लागू होने के बाद
केंद्रीय कर्मचारियों का वेतन पहले के
मुकाबले और बेहतर हो जाएगा.
केंद्र सरकार की यह
घोषणा आगामी लोकसभा चुनाव में लाभ
लेने की कवायद मानी जा रही है.
गौरतलब है कि छठे वेतन आयोग
की सिफारिशें 1 जनवरी 2006 से लागू
हुईं थीं.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો