રવિવાર, 13 જુલાઈ, 2014

સુરેન્દ્રનગર જીલ્લા આચાર્ય સંઘ

સુરેન્દ્રનગર જીલ્લા આચાર્ય સંઘ


૩૦/૩/૨૦૧૪ માર્ચ અંતિત માહિતિ માગતો પરિપત્ર

Posted: 12 Jul 2014 08:18 PM PDT

mahiti by ----hariharsinh vaghela,principal,nagnesh highschool-9925338660

પરીક્ષા સંચાલન માહિતિ

Posted: 12 Jul 2014 08:15 PM PDT

mahiti by ---hariharsinh vaghela,principal,nagnesh highschool-9925338660

WI-FI EDUCATION IN GUJARAT

WI-FI EDUCATION IN GUJARAT


કર્મચારીઓના પડતર પ્રશ્ને ગાધીનગરમા મહા સંમેલન

Posted: 12 Jul 2014 07:59 PM PDT



News for Htat

Posted: 12 Jul 2014 07:43 PM PDT


News

Posted: 12 Jul 2014 07:45 PM PDT


સરકાર નુ માધ્યમિક અને ઉચ્ચ્તર માધ્યમિક શાળા પ્રત્યે ઉદાસીન વલણ

Posted: 12 Jul 2014 03:58 AM PDT

ગાંધીનગર જિલ્લામાં છેલ્લા બે વર્ષમાં એકપણ સરકારી માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓ શરૂ થઇ નથી. 
જ્યારે બીજીતરફ સરકારે ૩૩ જેટલી સ્વનિર્ભર શાળાઓને સરકારે મંજૂરી આપી છે.રાજ્યમાં સ્વનિર્ભર શાળાઓને ફટાફટ મંજૂરી આપવામાં આવે છે
 જ્યારે સરકારી શાળાઓ પ્રત્યે સરકારને ખુદ જ રસ ન હોય તેમ નવી સરકારી શાળાઓ ખોલવા પ્રત્યે આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે. છેલ્લા બે વર્ષમાં રાજ્ય સરકારે ગાંધીનગર જિલ્લામાં એકપણ નવી સરકારી માધ્યમિક કે ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓ શરૂ કરી નથી. 
જેની સામે વર્ષ ૨૦૧૨માં ૧૦ અને વર્ષ ૨૦૧૩માં ૫ માધ્યમિક શાળા શરૂ કરવામાં આવી છે જ્યારે વર્ષ ૨૦૧૨માં ૧૨ ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓ તથા વર્ષ ૨૦૧૩માં ૬ ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓ શરૂ કરવામાં આવી છે.

આરટીઈ એક્ટનું પાલન કરવામાં શિક્ષણ વિભાગની ઘોર બેદરકારી.

Posted: 12 Jul 2014 03:58 AM PDT


--> આરટીઈના કાયદાનુ પાલન કરવામાં શિક્ષણ વિભાગની કચાશ બહાર આવી છે.દેશમાં પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે ગુજરાત છેલ્લેથી ત્રીજાક્રમે છે.શિક્ષણની ભાર વિનાના ભણતરની પરિકલ્પના સાવ વિસરાઈ જવા પામી હોવાનુ લાગી રહ્યુ છે.

આ અંગે શિક્ષણ વિભાગના સુમાહિતગાર સૂત્રો પાસેથી સાંપડતી માહિતી અનુસાર, શિક્ષણ ક્ષેત્રની ગુણવત્તા સુધરવા માટે સૌથી મોટો આરટીઈ કાયદો બન્યો છે.આ કાયદાને લીધે એવી આશા જન્મી હતી કે, આરટીઈ કાયદા દ્વારા સમગ્ર ગુજરાતમા જ નહિં પરંતુ દેશમાં ક્રાંતિ સર્જશે.પરંતુ આરટીઈ કાયદામાં ભાર વિનાના ભણતરના બદલે ભાન વિનાનું ભણતર સાબિત થવા પામ્યુ હતું.આરટીઈ ૨૦૦૯ મુજબ પ્રાથમિક શિક્ષણમા બે વિભાગ પાડવામાુ આવ્યા છે.જેમા ઉચ્ચત્તર પ્રાથમિક અને નિમ્નસ્તર પ્રાથમિકમાં સરકારે કરવા જેવા અનેક કામો કર્યા છે.જેમા ઉચ્ચત્તર પ્રાથમિકમા આચાર્યની ભરતીમાં કરી હતી.એ-ટાટની પરીક્ષા લઈને નિમણૂંક આપી હતી.એચ-ટાટ આચાર્યોની ફરજો અને નિયમો બનાવવામા નિષ્ફળતા મળતા તેની સીધી અસર શિક્ષણ પર પડી હતી.શિક્ષકો પાસેથી કામ લેવામાં ટીમ વર્કનો અભાવ જોવા મળ્યો હતો.રચનાત્મક કાર્યના બદલે ખંડનાત્મક કાર્યો શરૃ થયા હતા.ફળસ્વરૃપ શિક્ષકો પર ટેન્શન વધતા શિક્ષકોએ પણ એકગ્રતા ગુમાવી હતી.વ્યાયામ જેવા અતિ મહત્વના વિષયોની બાદબાકી કરવામા આવી હતી.અને પાઠયપુસ્તકો પણ રદ્દ કરવામા આવતા જીવનલક્ષી શિક્ષણનો અભાવ સર્જાયો હતો.આરટીઈ ૨૦૦૯ના કાયદા પ્રમાણે આઠ કલાક કામ કરવાનુ હોવા છતા તેને બદલે છ કલાક કામગીરી કરાય છે.જેમા આરટીઈ ૨૦૦૯ના કાયદાનો એક પગ જ ભાંગી નાખવામાં આવ્યો છે.શાળા સંપુર્ણપણે પુર્ણ સમયની હોવી જોઈએ.પરંતુ અનેક જગ્યાએ શાળા બે પાળીમાં ચાલી રહી છે.

CCC/CCC+ MANYA KENDRA FOR BLIND & HANDICAPPED GR DATE 7/7/2014

Posted: 12 Jul 2014 03:58 AM PDT

CCC/CCC+ MANYA KENDRA FOR BLIND & HANDICAPPED GR DATE 7/7/2014 


        Click Here to Download

HALL TICKET NOTIFICATION FOR TET-2

Posted: 12 Jul 2014 03:58 AM PDT

HALL TICKETS WILL BE AVAILABLE FROM 14/7/2014 AFTER 2pm To 20/7/14 10.55am.

For Press Note:- Click Here

FOR HALL TICKET YOU NEED TO WRITE YOUR CONFIRM 

NUMBER & YOUR BIRTHDATE.

OFFICIAL WEBSITE :- www.ojas.guj.nic.in

www.ojas.guj.nic.in - Gujarat Government Jobs - Employment News

www.ojas.guj.nic.in - Gujarat Government Jobs - Employment News


Anti Corruption Bureau, Ahemadabad- Revenue Advisor Post 2014

Posted: 12 Jul 2014 04:10 AM PDT

www.acb.gujarat.gov.in - Revenue Advisor Post 2014

Anti Corruption Bureau, Ahemadabad has advertised a notification for the filling up vacancies in Revenue Advisor post, eligible and interested candidates have great opportunity to secure their future in government sector.

Job Description:

Job Title: Revenue Advisor

Number of Vacancies: 01 post

Salary: Rs.40000/- per month

What are the Eligibility Criteria to Apply for Anti Corruption Bureau, Ahemadabad- Revenue Advisor post, 2014?


Educational Qualification: 
Candidates have Degree of provision of corruption act

Selection Process:
Candidates selected on the basis of giving performance during personal interview

Dates to Remember:
Last Date for submission Application: 28/07/2014

How to Apply:
Application Mode is Offline

Address:
Bribe Opposition Burro,
B.No.17,
Dafnala,
Shahibag,
Ahemadabad, 380004

Source Website:

Official Website: 
  • www.acb.gujarat.gov.in

All India Institute of local self government, Ahmadabad- F.H.W./ANM post, 2014

Posted: 12 Jul 2014 03:58 AM PDT

All India Institute of local self government, Ahmadabad- F.H.W./ANM post, 2014

All India Institute of local self government Ahmadabad has advertised a notification for the recruitment of F.H.W./ANM post; eligible and interested candidates hurry and apply as soon as possible. Please visit official website before apply.

Job Description:

Job Title: F.H.W./ANM

Number of Vacancies: 200 Posts

Educational Qualification: Please check on below given official notification

Age Limit: 
Not more than 45 years

Dates to Remember:
Last Date for Submission Application: 21/07/2014

How to Apply:
Application Mode is Offline

Address:
All India Institute of local self government,
Barafivala Campus,
Near Bhavansh College,
Khanpur,
Ahemadabad-1

Source Website:

Official Website:
  • www.aiilsg.org

Uttar Bihar Gramin Bank- Officer & Office Assistant (Multipurpose) Post 2014

Posted: 12 Jul 2014 03:51 AM PDT

Uttar Bihar Gramin Bank- Officer & Office Assistant (Multipurpose) Post 2014

Uttar Bihar Gramin Bank has advertised a notification for the recruitment of Officer & Office Assistant (Multipurpose) post, eligible and interested candidates have great opportunity to secure their future in banking sector. Please check official notification before apply.

Job Description:
  • Job Title: Officer Scale III (General Banking Officer) 
    • Number of Vacancies: 04 Posts
    • Salary: Rs. 52427/- per month
    • Age Limit: Between 21 years to 40 years
  • Job Title: Officer Scale II (General Banking Officer) 
    • Number of Vacancies: 48 Posts
    • Salary: Rs. 39576/- per month
    • Age Limit: Between 21 years to 32 years
  • Job Title: Officer Scale I (General Banking Officer) 
    • Number of Vacancies: 373 Posts
    • Salary: Rs. 29580/- per month
    • Age Limit: Between 18 years to 28 years
  • Job Title: Office Assistant (Multipurpose) 
    • Number of Vacancies: 430 Posts
    • Salary: Rs. 14724/- per month
    • Age Limit: Between 18 years to 28 years

What are the Eligibility Criteria to Apply for Uttar Bihar Gramin Bank- Officer & Office Assistant (Multipurpose) post, 2014?


Educational Qualification:
Degree in any discipline from a recognized university or its equivalent with relevant experience

Application Fees:
Rs.20/- for SC/ST/PWD candidates
R100/- for all others

Selection Process:
Candidates selected on the basis of giving performance in RRBs CWE II conducted by IBPS in September/ October 2013 and Personal Interview.

Dates to Remember:
Last date for submission application and Fee Payment: 25/07/2014

How to Apply:
Application Mode is Online

Source Website:

Official Website:
  • www.ubgb.in

શનિવાર, 12 જુલાઈ, 2014

સુરેન્દ્રનગર જીલ્લા આચાર્ય સંઘ

સુરેન્દ્રનગર જીલ્લા આચાર્ય સંઘ


Find out why I love LinkedIn

Posted: 11 Jul 2014 07:19 PM PDT

 
Madhav pandya
Student at Gujarat University
Ahmedabad Area, India
I'd like to add you to my professional network on LinkedIn.
- Madhav
Confirm that you know Madhav
You are receiving Invitation to Connect emails. Unsubscribe
Learn why we included this.
© 2014, LinkedIn Corporation. 2029 Stierlin Ct. Mountain View, CA 94043, USA

શિક્ષણ પરિપત્રો

શિક્ષણ પરિપત્રો


Medecal status 11/07/2014 5-29 pm

Posted: 11 Jul 2014 10:45 AM PDT

શુક્રવાર, 11 જુલાઈ, 2014

સુરેન્દ્રનગર જીલ્લા આચાર્ય સંઘ

WI-FI EDUCATION IN GUJARAT

WI-FI EDUCATION IN GUJARAT


B.Com.માં ૧૩મીથી રિશફલિંગ તમામ વિદ્યાર્થીઓ ભાગ લઈ શકશે

Posted: 10 Jul 2014 08:38 PM PDT

ખાલી રહેનારી ૪૦૦૦થી વધુ બેઠકો માટે BBA-BCA અને


બેંક ડિપોઝિટ બાદ કોલેજમાં ડોક્યુમેન્ટ જમા ન કરી શકનારા વિદ્યાર્થીઓ માટે એક દિવસ


અમદાવાદ,ગુરૃવાર
ગુજરાત યુનિવર્સિટીના બીબીએ,બીસીએ અને બીકોમના ઓનલાઈન સેન્ટ્રલાઈઝ્ડ પ્રવેશમાં ફાઈનલ ચોઈસ ફીલીંગ  અને એલોટમેન્ટ બાદ ઓછી ચોઈસ ફિલિંગ ભરનારને પ્રવેશ ન મળતા ૩૫૦૦થી વધુ બેઠકો ખાલી પડી છે ત્યારે યુનિવર્સિટી દ્વારા આ ખાલી બેઠકો ભરવા માટે આગામી ૧૩મીથી બીજો રાઉન્ડ એટલે કે રીશફલિંગ થનાર છે.આ રીશફલિંગમાં પ્રવેશ ન મેળવનાર અને અગાઉ પ્રવેશ મેળવીને ફી ભરી દેનાર વિદ્યાર્થીઓ પણ ભાગ લઈ શકશે.આ ઉપરાંત યુનિ.દ્વારા ૮થી૧૦ સુધીમાં કોલેજમાં જઈને ડોક્યુમેન્ટ જમા ન કરી શકનારા વિદ્યાર્થીઓ માટે આજનો એક દિવસ વધારાયો છે.
યુનિવર્સિટીની આ વર્ષની  પ્રથમવારની ઓનલાઈન પ્રવેશ પ્રક્રિયામાં બીબીએ બીસીએ તેમજ સૌથી વધુ બીકોમમાં બેઠકો ખાલી પડવા પામી છે અને ચોઈસ પ્રમાણે વિદ્યાર્થીઓને પ્રવેશ ન મળતા ૩૫૦૦થી વધુ બેઠકો ખાલી પડી છે ત્યારે યુનિ.બીજો રાઉન્ડ શરૃ કરવા જઈ રહી છે.૧૩મીથી રીશફલીંગ હાથ ધરાનાર છે.મહત્વનું છે કે બે દિવસના આ રીશફલિંગ રાઉન્ડમાં તમામ વિદ્યાર્થીઓ ભાગ લઈ શકશે.જે વિદ્યાર્થીઓને ક્યાંય પ્રવેશ ફાળવાયો જ નથી તેવા વિદ્યાર્થીઓ સાથે ૮થી૧૦ તારીખ સુધીમાં બેંક ફી ભરીને કોલેજમાં પ્રવેશ નિશ્ચિત કરી દેનારા વિદ્યાર્થીઓ પણ ભાગ લઈ શકશે.જો કે વિદ્યાર્થીઓએ આ રીશફલિંગમાં ભાગ લેતા પહેલા એ બાબતની કન્સેન્ટ એટલે કે ખાત્રી આપવી પડશે કે તેઓ રીશફલિંગમાં ભાગ લેવા માંગે છે અને તેઓને આ રીશફલિંગમાં અન્ય કોઈ કોલેજમાં બેઠક મળી જતા અગાઉ મળેલી બેઠક આપોઆપ રદ્દ થઈ જશે. જેથી વિદ્યાર્થીઓએ આ રીશફલિંગમાં ખૂબ જ સમજીને અને વિચારીને ચોઈસ ભરવાની રહેશે. વિદ્યાર્થીઓએ જે પસંદગીની કોલેજમાં પ્રવેશ જોઈએ છે તે કોલેજોને ઉતરતા ક્રમમાં મુકવાની રહેશે અને હાલ મળેલી કોલેજને પસંદગીમાં સૌથી નીચે રાખવાની રહેશે. જો વિદ્યાર્થીને આ રીશફલિંગમાં તેમની નવી ચોઈસ પ્રમાણે બેઠક નહીં મળે તો અગાઉની બેઠક પર પ્રવેશ ચાલુ જ રહેશે.
પ્રથમ રાઉન્ડમાં ૮થી૧૦ તારીખ સુધીમાં પ્રવેશ મેળવાનારા ૨૭૨૯૦ જેટલા વિદ્યાર્થીઓએ બેંકમાં ફી ડીપોઝીટ કરીને જે તે કોલેજમાં જઈને ડોક્યુમેન્ટ જમા કરીને પ્રવેશ નિશ્ચિત કરવાનો હતો ત્યારે આજે અંતિમ દિવસે હજુ પણ અનેક વિદ્યાર્થીઓ કોલેજમાં ડોક્યુમેન્ટ જમા કરવા માટે અને પ્રવેશ નિશ્ચિત કરવા માટે બાકી રહી ગયા છે

જૂની મિલકતના મૂડીનફાનું એક જ મકાનમાં કરેલું રોકાણ બાદ મળશે

Posted: 10 Jul 2014 08:35 PM PDT

આવકવેરા ધારાની કલમ ૫૪માં ફેરફાર કરાયો

મૂડી નફાને એક કરતાં વધુ ઘરમાં રોકીને બાદ મેળવી લેનારાઓ હવે તે લાભથી વંચિત થઇ જશે


(પ્રતિનિધિ)    અમદાવાદ, ગુરૃવાર
આવકવેરા ધારાની કલમ ૫૪માં ફેરફાર કરીને નાણાં મંત્રી અરુણ જેટલીએ જૂની પ્રોપર્ટીને વેચાણ પર કરવામાં આવેલા મૂડી નફાને ફરીથી નવી પ્રોપર્ટીની ખરીદી કે બાંધકામ માટે કરવામાં આવેલા ખર્ચ પેટે લાભ લેવાની વ્યવસ્થાને એક જ ઘર પૂરતી સીમિત કરી દેવાનું પગલું લીધું છે. પરિણામે જૂની મિલકતો પર જંગી મૂડી નફો કરનારાઓને મૂડીનફાનું એક કરતાં વધુ મિલકતમાં રોકાણ કરીને અત્યાર સુધી મળતો લાભ એપ્રિલ ૨૦૧૫ પછી મળતો બંધ થઇ જશે.
આવકવેરા ધારાની કલમ ૫૪માં અત્યાર સુધી જો કોઇ વ્યક્તિગત કે એચયુએફ કરદાતા પોતાના રહેવાનું મકાન વેચવાના એક વર્ષ પહેલા અથવા મકાનના વેચાણના બે વર્ષની અંદર નવું રહેવાનું મકાન ખરીદી લે અને રહેવાના મકાનના વેચાણના ત્રણ વર્ષની અંદર નવા રહેવાના મકાનનું બાંધકામ કરી દે તો તેણે વેચેલા મકાનના મૂડીનફાની રકમ નવા રહેવાના મકાનની કિંમત સુધી કરમુક્ત ગણાય છે.
અત્યાર સુધી કલમ ૫૪માં ખરીદ કરવામાં આવેલી કે બાંધવામાં આવેલા એક ઘર (a residential house) ને સુપ્રીમ કોર્ટે કમિશનર ઓફ ઈન્કમ ટેક્સ વિરુદ્ધ અરવિન્દા રેડ્ડી (આઈટીઆર ૧૨૦ પેજ ૪૬)ના કેસમાં ચુકાદો આપ્યો હતો કે એક રહેઠાણ (a residential house) નો અર્થ એક કરતા વધુ ઘર થાય છે. તેથી એક કરતાં વધુ ઘરમાં રોકવામાં આવે તો સંપૂર્ણ મૂડીનફો બાદ મળી શકે છે.મુંબઇ હાઇકોર્ટે મોહમ્મદ અલી તાજભોય ૨૦-આઈટીઆરના પેજ નંબર ૨૭૪ના કેસમાં ઠેરવ્યું કે એ (a residential house) નો અર્થ એની (any) એટલે કે કોઇપણ થઇ શકે છે. સામાન્ય ક્લોઝિઝ એક્ટની કલમ ૧૩(૨)માં જણાવ્યા મુજબ પણ એક વચન બહુવચન સમાઇ જાય તેવો અર્થ કરવામાં આવ્યો છે.આ વિરોધાભાસને કારણે નાણાં મંત્રી અરુણ જેટલીએ પહેલી એપ્રિલ ૨૦૧૫થી આકારણી વર્ષ ૨૦૧૫-૧૬થી કલમ ૫૪માં સુધારો કરીને એક ઘર (a residential house) ની જગ્યાએ (one residential house in India) કરી દઇને સ્પષ્ટ કરી દીધું છે કે હવે પછીથી રહેવાના મકાનના વેચાણનો મૂડીનફો ફક્ત એક જ રહેવાના મકાનની સામે બાદ મળશે.આજ રીતે પ્રેમા પી. શાહ, સંજીવ પી. શાહ વિરુદ્ધ ઈન્કમટેક્સ ઓફિસર ૨૮૨-આઇટીઆર ૨૧૧માં મુંબઇ ટ્રિબ્યુનલના ચૂકાદાની આપવામાં આવેલી વિગત મુજબ કરદાતા નવું રહેવાનું મકાન ભારતની બહાર ખરીદે તો પણ તેને આવકવેરા ધારાની કલમ ૫૪ હેઠળ મૂડીનફાનું રોકાણ ગણીને માફીનો લાભ મળી શકે છે.

budget 2015

Posted: 10 Jul 2014 08:24 PM PDT


ગણિત સંભાવના ક્વિઝ સંભાવના ક્વિઝ સ્કોર: 0 / ...