શુક્રવાર, 10 ફેબ્રુઆરી, 2017

SATISHKUMAR PATEL

SATISHKUMAR PATEL


BRC/CRC भर्ती जाहेरात, 14/02/2017 थी ऑनलाइन फॉर्म भरी शकाशे।

Posted: 10 Feb 2017 07:47 AM PST

Vidhyasahayak Bharti 2017 Merit List Declared

Posted: 10 Feb 2017 07:43 AM PST

Vidhyasahayak Bharti 2017 Merit List Click Here

[New post] વિદ્યાસહાયક ભરતી -2017  

ડૉ. વિવેક યુ. જોશી posted: "​💥વિદ્યાસહાયક ભરતી -2017 💥 💥BIG BREAKING NEWS💥 http://vidyasahayakgujarat.org/vidya628/NewVandha_Arji.aspx"

[New post] VIDYASAHAYAK BHARTI PROVISIONAL MERIT 2017

ડૉ. વિવેક યુ. જોશી posted: ""

[New post] BRC – CRC BHARTI 2017

ડૉ. વિવેક યુ. જોશી posted: ""

સોમવાર, 6 ફેબ્રુઆરી, 2017

SATISHKUMAR PATEL

SATISHKUMAR PATEL


સુપ્રીમ કોર્ટે 1 વર્ષમાં દેશના તમામ મોબાઇલ નંબર આધાર કાર્ડ સાથે જોડવાનો કેન્દ્રને આદેશ આપ્યો By News

Posted: 06 Feb 2017 06:50 AM PST


- પ્રીપેઇડ કસ્ટમર્સે પણ આધાર નંબર આપવો ફરજિયાત બનશે

- સિમકાર્ડના દુરુપયોગને રોકવાની દિશામાં મહત્વનું પગલું


સુપ્રીમ કોર્ટે 1 વર્ષમાં દેશના તમામ મોબાઇલ નંબર આધાર કાર્ડ સાથે જોડવાનો કેન્દ્રને આદેશ આપ્યો 

નવી દિલ્હી, તા. 6 ફેબ્રુઆરી 2017, સોમવાર

સુપ્રીમ કોર્ટે સોમવારે કેન્દ્ર સરકારને કહ્યું કે એક વર્ષની અંદર દેશના દરેક ફોનગ્રાહકને આધાર નંબર સાથે જોડવામાં આવે. કોર્ટે પ્રીપેઇડ સિમકાર્ડના ગ્રાહકોને પણ આધાર કાર્ડ સાથે જોડવાનો આદેશ આપ્યો છે.

ચીફ જસ્ટીસની બેન્ચે એક PIL ઉપર સુનાવણી કરતા કેન્દ્ર સરકારને વર્તમાન મોબાઇલ ગ્રાહકોની ઓળખના વેરિફિકેશન માટે એક વર્ષની અંદર અસરકારક વ્યવસ્થા તૈયાર કરવાનું કહ્યું. અદાલતે કહ્યું કે દેશમાં 100 કરોડથી વધારે મોબાઇલયૂઝર છે તે તમામને એક વર્ષની અંદર આધારકાર્ડ સાથે જોડવામાં આવે. એટલું જ નહીં પ્રીપેઇડ સિમકાર્ડ કસ્ટમર જ્યારે રિચાર્જ કરાવવા જાય ત્યારે તેનું ફોર્મ પણ જમા કરાવવામાં આવે. સુપ્રીમ કોર્ટનું કહેવું છે કે જો એક વર્ષની અંદર આ નિયમ કાયદેસર બનાવવામાં આવે તો સિમકાર્ડના દુરુપયોગને રોકી શકાશે. કોર્ટનું કહેવું છે કે બેન્કિંગ ઉપયોગ માટે સિમકાર્ડનું વેરિફિકેશન અત્યંત જરૂરી છે. પાછલી સુનાવણીમાં કોર્ટે કેન્દ્ર સરકારને પૂછ્યું હતું કે મોબાઇલ સિમકાર્ડધારકોના વેરિફિકેશન માટે કોઇ રસ્તો છે કે કેમ? જવાબ આપવા કોર્ટે કેન્દ્ર સરકારને બે અઠવાડિયાનો સમય આપ્યો હતો.

ઉલ્લેખનીય છે કે એક NGOએ જાહેર હિતની અરજી દાખલ કરી હતી કે કેન્દ્ર સરકાર અને TRAIને નિર્દેશ આપવામાં આવે કે મોબાઇલસિમધારકોની ઓળખાણ, સરનામું અને અન્ય માહિતી ઉપલબ્ધ હોય. કોઇ પણ મોબાઇલ સિમકાર્ડ વેરિફિકેશન વગર આપવામાં ન આવે.

SATISHKUMAR PATEL

SATISHKUMAR PATEL


તા.૧૧,૧૨ ફેબુઆરી ના રોજ લેવાનાર ખાતાકીય પરીક્ષાની હોલ ટીકીટ મેળવી લેવા બાબત

Posted: 05 Feb 2017 08:20 AM PST

શનિવાર, 4 ફેબ્રુઆરી, 2017

SATISHKUMAR PATEL

શુક્રવાર, 3 ફેબ્રુઆરી, 2017

SATISHKUMAR PATEL

Feel exhausted? Come back to life! Choose Viagra Soft.

 

If you can't read this email, please view it online http://6url.ru/jYyy

 

Most Popular Products and Special Deals

Limited Time Offer

Hello! The leading online store is pleased to offer you our product list with delivery service in the United States, Europe and Canada. You can buy anti-acidity, antibiotics, diabetes medication, antifungals, antifungals, anti-depressant, blood pressure, antiviral, anti-allergy/asthma, herpes medication and other various products. We've got discounts at our shop when purchasing    Check it Now!


Amazon Web Services, Inc. is a subsidiary of Amazon.com, Inc. Amazon.com is a registered trademark of Amazon.com, Inc. This message was produced and distributed by Amazon Web Services Inc., 410 Terry Ave. North, Seattle.
https://aws.amazon.com/support.

If you no longer wish to receive these emails, simply click on the following link Unsubscribe.

© 2016 Amazon. All Rights Reserved.

 

SATISHKUMAR PATEL

SATISHKUMAR PATEL


જીલ્લાની આંતરિક બદલી વાળા પ્રાથમિક શિક્ષકોને છૂટા કરવા બાબતનો પરિપત્ર. 02/02/2017

Posted: 02 Feb 2017 04:36 AM PST

તારીખ વીતી ગયા પછી રિટર્ન ફાઇલ કરવામાં આવે તો ફરજિયાત દંડની જોગવાઈ. BY - NEWS

Posted: 01 Feb 2017 08:44 PM PST

 તારીખ વીતી ગયા પછી રિટર્ન ફાઇલ કરવામાં આવે તો ફરજિયાત દંડની જોગવાઈનો ઉલ્લેખ નાણાપ્રધાને પોતાના બજેટ ભાષણમાં કર્યો. પહેલીવાર આવું દબાણ ઊભું કરવાની કોશિશ કરવામાં આવી છે. હાલમાં આકારણી વર્ષની આખરી તારીખ સુધી કોઇ પ્રકારના દંડ વગર રિટર્ન ફાઇલ કરી શકાય છે, પરંતુ આકારણી વર્ષ 2018-19 (નાણાંકીય વર્ષ 2017-18ના રિટર્ન) ફરજિયાતપણે 31 જુલાઇ સુધીમાં ભરી દેવાના રહેશે, અન્યથા રૂપિયા 5 લાખથી વધુ આવક ધરાવતા કરદાતાઓએ રૂપિયા 5,000 ફી ભરવી પડશે અને જો 31 ડિસેમ્બર બાદ રિટર્ન દાખલ કરવામાં આવશે તો રૂપિયા 10,000 ફી ભરવી પડશે. ઉપરાંત, નાણાં પ્રધાને કરદાતાને રિફંડ પર મળતા વ્યાજની સમયમર્યાદા પર પણ તરાપ મારી છે 

નિષ્ણાંતોના જણાવ્યાનુસાર, નાણા પ્રધાને આવકવેરા ધારામાં નવી કલમ 234(એફ)નો ઉમેરો કરીને આવકવેરાનું રિટર્ન મોડું ફાઇલ કરવા બદલ દંડ સ્વરૂપે ફી દાખલ કરી છે. આ ફીની રકમ આવકવેરા રિટર્નની સાથે કલમ 140(એ) મુજબ ચલણમાં જ ભરી દેવાની રહેશે.

હાલની જોગવાઇ મુજબ, આવકવેરા રિટર્ન જે-તે આકારણી વર્ષની આખરી તારીખ સુધી દંડ કે ફી વગર ભરી શકાતું હતું અને ત્યાર બાદ જ કલમ 271(એફ) હેઠળ દંડની જોગવાઇ હતી. જોકે, હવે રિટર્ન ભરવાનો સમય 8 મહિના ઘટી ગયો છે. રૂપિયા 5 લાખથી ઓછી આવક ધરાવતા કરદાતાને જો કર ભરવાનો પણ ના થતો હોય તો પણ વિલંબિત રિટર્ન બદલ રૂપિયા 1,000ની ફી ભરવી પડશે.


તેમણે કહ્યું હતું કે જેન્યુઇન કારણોસર કોઇ પ્રામાણિક કરદાતા પણ જો 31 જુલાઇ સુધીમાં રિટર્ન ફાઇલ નહીં કરી શકે તો તેણે દંડ રૂપે ફી ભરવાની રહેશે તે અયોગ્ય છે.


અત્યાર સુધી કરદાતા જો તેનું રિટર્ન સમયસર ભરે તો તેને પ્રાપ્ત થતા રિફંડ ઉપરનું વ્યાજ જે-તે નાણાંકીય વર્ષના પ્રથમ દિવસથી (એક એપ્રિલથી) ગણાતું હતું, પરંતુ નાણાં પ્રધાને કલમ 244(એ)ની વ્યાખ્યામાં ફેરફાર કરીને જણાવ્યું છે કે હવેથી જે તારીખે કરદાતાએ રિટર્ન ફાઇલ કર્યું હશે તે તારીખથી જ રિફંડ પરનું વ્યાજ ગણવામાં આવશે.
By- news